Posts

Showing posts from January, 2019

नेताजी सुभाष चंद्र बोस

Image
                      नेताजी सुभाष चंद्र बोस  आज नेताजी सुभाष चंद्र बोस की जयंती, उन्होंने बताया था अगर हम महान बनना चाहते हैं तो एक बात हमेशा ध्यान रखनी चाहिए नेताजी सुभाष चंद्र बोस  की 10 ऐसी बातें, जो बदल सकती हैं आपकी सोच रिलिजन डेस्क। भारत की आजादी में महत्वपूर्ण योगदान देने वाले नेताजी सुभाष चंद्र बोस का जन्म 23 जनवरी 1897 को उड़ीसा के कटक शहर में हुआ था। उनके पिता का नाम जानकीनाथ बोस था, वे वकील थे। उनकी माता का नाम प्रभावती था। उनकी मृत्यु 18 अगस्त 1945 को प्लेन दुर्घटना में हुई थी। सुभाष चंद्र बोस की मृत्यु के संबंध में कई मतभेद भी हैं। द्वितीय विश्वयुद्ध के दौरान, अंग्रेजों से भारत को आजाद कराने के लिए उन्होंने जापान के सहयोग से आजाद हिन्द फौज का गठन किया था। उनके द्वारे दिए गए नारों में सर्वाधिक प्रचलित नारा है - तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा। जय हिन्द का नारा भी उन्होंने ही दिया था। यहां जानिए नेताजी सुभाष चंद्र बोस के कुछ खास अनमोल वचन, जिनसे हमारी सभी परेशानियां दूर हो सकती हैं....

સ્વામી વિવેકાનંદન

Image
એક મહિલાએ સ્વામીજીને કહ્યું કે મારી એક આંખ ખૂબ ફડકી રહી છે, લાગે છે કંઈક ખોટું થવાનું છે, કૃપા કરી કોઈ ઉપાય જણાવો, સ્વામીજીએ શું જવાબ આપ્યો? સમય સારો-ખરાબ કેવો પણ હોય, વ્યક્તિએ માત્ર સારા કામ કરતા રહેવું જોઈએ ધર્મ ડેસ્કઃ- શનિવાર, 12 જાન્યુઆરીના સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863ના કોલકાતામાં થયો હતો. પહેલા તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત હતુ. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. સ્વામીજીની મૃત્યુ 4 જુલાઈ, 1902ના થઈ હતી. સ્વામી વિવેકાનંદના જીવનના અનેક એવા પ્રસંગ છે, જેનાથી સુખી અને સફળ જીવનની પ્રેરણા મળે છે. અહીં જાણો એક એવો પ્રસંગ, જેમાં કર્મનું મહત્વ જણાવવામાં આવ્યું છે. - એક મહિલાએ સ્વામી વિવેકાનંદને કહ્યું કે સ્વામીજી થોડા દિવસથી મારી એક આંખ ખૂબ ફડકી રહી છે, એવું લાગે છે કંઈક અશુભ થવાનું છે. મને કોઈ એવો ઉપાય જણાવો, જેનાથી આ અપશુકન ટાળી શકાય. - મહિલાની વાત સાંભળી વિવેકાનંદે કહ્યુ કે દેવી, મારી નજરમાં તો શુભ અને અશુભ કંઈ નથી. જીવનમાં સારી અને ખરાબ બંને પ્રકારની ઘટનાઓ થાય છે. લોકો તેને પોતાના વિચાર મુજબ શુભ-અશુ...